ડો. નિમિત ઓઝા લેખિત વાંચવા સમજવા જેવો લેખ
કહો જોઈએ, તમારા શ્રેષ્ઠ અને ભરોસાપાત્ર વિવેચક કોણ છે? ✒લેખક : ડૉ. નિમિત્ત ઓઝા આપણા દરેકના જીવનમાં સર્જનાત્મક વિવેચન જરૂરી
આગળ વાંચોકવિતા, લેખ, સિદ્ધિઓ, સમાચાર અને સમાજ ઉપયોગી માહિતી.
કહો જોઈએ, તમારા શ્રેષ્ઠ અને ભરોસાપાત્ર વિવેચક કોણ છે? ✒લેખક : ડૉ. નિમિત્ત ઓઝા આપણા દરેકના જીવનમાં સર્જનાત્મક વિવેચન જરૂરી
આગળ વાંચોશ્રી રાજકોટ સમસ્ત નાગર જ્ઞાતિ સર્વમંગલ ચૅરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે રવિવાર, તા.૩૦-૦૮-૨૦૨૬ના રોજ સમસ્ત નાગર જ્ઞાતિનાં રાજકોટ સ્થિત બાળકો માટે શિવસ્તુતિ/શ્લોક સ્પર્ધા તથા બહેનો માટે આરતી સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્પર્ધામાં ભાગ લેવા તા. ૨૬-૦૮-૨૦૨૬ સુધીમાં નામ નોંધણી કરાવી શકાશે. વિશેષ વિગતો માટે સંપર્ક :–
મંત્રીશ્રી યજ્ઞેષ માંકડ (94287 00713)
ખજાનચીશ્રી જલેન્દુ જોશીપુરા
(94265-93547)
ટ્રસ્ટીશ્રી દેવાંગભાઈ મંકોડી
(94277-20169)
ટ્રસ્ટી શ્રીમતી જ્યોતિબેન અંજારિયા
પિતાશ્રી શાંતિભાઈ દ્વારા ઓગસ્ટ ૧૯૫૪ માં શરૂ થયેલ કકબમાં પ્રકાશિત થતા તે સમયના સમાચારો, સંસ્થાઓની ગતિવિધિ જાણવા, સંશોધન અભ્યાસમાં ઉપયોગી એવા લેખ, ત્યારના લેખન અને લેખકોનો પરિચય થાય તેવા બહુવિધ ઉદ્દેશથી કકબના ઓગસ્ટ ૧૯૫૪ ના વર્ષથી શક્ય તેટલા અંકો સ્કેન કરી PDF રૂપે ક્રમે ક્રમે અત્રે મૂકવામાં આવશે. રસિક જ્ઞાતિજનો લાભ લઈ શકે છે. (નોંધ: સંજોગોને કારણે વચ્ચેના વર્ષોમાં પ્રકાશન બંધ કરવામાં આવ્યું હતું અને ઓગસ્ટ ૧૯૬૯ માં ફરી શરૂ કરવામાં આવ્યું હતું.જે જાણવા)