અ.ભા.ના.પ. રાજકોટ દ્વારા પ્રદર્શન
શારદીય મહોત્સવ ૨૦૨૬ નાં શુભારંભ સાથે અખિલ ભારતીય નાગર પરિષદ રાજકોટ શાખા તથા અનંતજી વડનગરા નાગર બોર્ડિંગ ટ્રસ્ટ રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે રાજકોટ સ્થિત સમસ્ત નાગર જ્ઞાતિનાં બહેનો અને ભાઈઓ માટે હસ્તકલા અને ગુહ ઉધોગ પ્રદર્શન તા. ૨૭.૯.૨૦૨૬ ને રવિવારે સવારે ૮.૦૦ થી રાત્રિના ૮.૦૦ સુઘી નાગર બોર્ડિંગ ખાતે રાખવામાં આવશે જેની વધુ વિગત માહિતી આગળ મેસેજ થી જણાવવામાં આવશે.
પ્રમુખ શ્રી, ABNP રાજકોટ
